Student
 
 
Syllabus
ધરોણ-૯
સામાજિક વિજ્ઞાન
 
એકમ-૧ : ૨૦મી સદીના વિશ્વમાં ભારત
 
એકમ-૧ અધ્યયન નીપજ :
 
આ એકમ અભ્યાસ પછી વિઘાર્થી
 
  વૈશ્વિક વિકાસના સંદર્ભમાં આધુનિક ભારત વિશે સમજ ધરાવે.
  સંસ્થાવાદી શાસનના શોષણમાં સ્વરૂપ તથા એશિયા અને આફ્રિકાની પ્રજાઓની પ્રજાકીય સ્વાતંત્ર્ય ઉપરની તરાપ, ભારતના વિશેષ સંદર્ભમાં ચર્ચા કરે
  રાષ્ટ્રવાદના વિકાસમાં સ્વાતંત્ર્યની ઝંખનાએ આપેલુ યોગદાન સમજે.
  ભારતની સ્વાતંત્ર્યની લડત માટેની પદ્ધતિઓ તથા સ્વાતંત્ર્ય-સેનાનીઓએ આપેલા બલિદાન સમજે છે. અને તેની કદર કરે
  ભારતના લોકોએ પોતાના સ્વાતંત્ર્ય- સંગ્રામમાં ધર્મ, જ્ઞાતિ, જાતિ અને પ્રાદેશિકતાને લક્ષમાં લીધી નથી તે હકીકત છે.
  ભારતનું સ્વાતંત્ર્ય ધણાં બલિદાનો પછી પ્રાપ્ત થયું છે. આથી બધા નાગરિકોની ફરજ છે. કે રાષ્ટ્રના સ્વાતંત્ર્યનું રક્ષણ અને જતન કરવું જોઈએ એવું સમજે.
  દેશ પ્રત્યે ગૌરવ અનુભવે અને રાષ્ટ્રની એકતા તથા અંખડિતતા, અંગે પ્રતિબદ્ધ બને.
  અહિંસાની નીતિમાં પરિણામો અને તેની પ્રસ્તુતા સમજે.
  એશિયા અને આફ્રિકાની રાષ્ટ્રવાદી ચળવળો તથા સ્વતંત્ર રાષ્ટ્રોના ઉદભવ માટેના પ્રયઁો સમજે.
  વિશ્વયુદ્ધ તરફ દોરી જતાં પરિબળો તથા તેનંા પરિણામોનું વિશ્લેષણ કરે.
  પ્રાદેશિક અને આતંરરાષ્ટ્રીય કક્ષાએ શાંતિ માટેની પહેલ તથા વિકાસ માટેનાં પ્રયઁો સમજે.
  ૧૯૪૫ પછી વિશ્વના મુખ્ય રાજકીય બનાવો તથથ જોડાણો સમજે.
અભ્યાસક્રમના મુદ્દા :
 
૨૦મી સદીના વિશ્વનમાં ભારત :
 
વિશ્વવ વિકાસના કેટલાક પ્રવાહો
પશ્ચિમ યુરોપ અને એશિયા- આફ્રિકામાં સંસ્થાનવાદ
પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪-૧૮) : પરિબળો અને પરિણામો
રશિયાની બોલ્શેવિક ક્રાન્તિ (૧૯૧૭)
વિશ્વશાંતિ માટેના પ્રયાસો- રાષ્ટ્ર સંધ અને શાંતિ - મંત્રણાઓ
 
નૂતન વિશ્વ તરફ ચળવળ :
 
ફાંસીવાદ અને નાઝીવાદનો વિકાસ
એશિયા અને આફ્રિકામાં રાષ્ટ્રવાદની ચળવળો
દ્વિતીય વિશશવયુદ્ધ (૧૯૩૯-૪૫) ઃ પરિબળો અને પરિણામો
 
ભારતની રાષ્ટ્રીય ચળવળો :
 
ભારતમાં બિ્રટીશ શાસનનો પ્રભાવ
સામાજિક અને દાર્મિક સુધારણની ચળવળો અને તેનો પ્રભાવ
૧૮૫૭ના સંગ્રામ સહિત અન્ય પ્રચલિત સ્વાતંત્ર્ય- સંગ્રામો
ભારતની રાષ્ટ્રીય ચળવળો (૧૮૫૭-૧૯૨૭)
ઉગ્ર ક્રાંન્તિકારી ચળવળોનો ઉદભવ અને વિકાસ
બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળ
મુસ્લિમલીગ, ૧૯૦૬
મોર્લે-મિન્ટો સુધારા , ૧૯૦૯
ક્રાંન્તિકારી આંદોલન, ગાંધીજીનું ભારતમાં આગમન
જલિયાવાલા બાગ હત્યાકાંડ અને અન્ય દમનકારી ધટનાઓ
ખિલાફત ચળવળ, અસહકારનું આદોલન અને સ્વરાજય પક્ષ
 
ભારતની રાષ્ટ્રીય ચળવળ : ૧૯૨૭ થી ૧૪૪૭
 
સાયમન કમિશન, ૧૯૨૭
પૂર્ણ સ્વરાજય માગણી, ૧૯૨૯
સવિનય કાનૂનભંગની ચળવળ, ૧૯૩૦-૩૨ અને દાંડીકૂચ, ૧૯૩૦
હિંદ છોડો ચળવળ ૧૯૪૨
આઝાદ હિંદ ફોજ અને સુભાષચંદ્ર બોઝ
સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિન્દના ભાગલા
 
૧૯૪૫ પછીનું વિશ્વ :
 
સંયુકત રાષ્ટ્રોનું ખતપત્ર
ઠુંડુ યુદ્ધ (૧૯૪૫-૬૨) ઃ કારણો અને પરિણામો
લશ્કરી જૂથોનું નિર્માણ
‍શસ્ત્રીકરણ, પરમાણું શ્સ્ત્રોનુંસર્જન અને તેનો ઉપયોગ
અશિયા અને આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો
બિનજોડાણવાદી ચળવળ
જર્મનીના ભાગલા અને એકીકરણ
સેવિયેત રશિયાનું વિધટન
 
સ્વાંત્ત્ર્યોત્તર ભારત :
 
ભારતના બંધારણના ધડતરની પ્રક્રિયા
દેશી રોજયો (રડવાડાંઓ) નું જોડાણ અને વિલિનીકરણ
ગોવા અને પોંડિચેરીનું જોડાણ
ભાષાવાર પ્રાંતરચના (રાજયોની પુર્નરચના)
આદિવાસી જાતિઓનું ઐકેય
પ્રદેશવાદ અને પ્રાદેશિક અસમાનતા
વિજ્ઞાન અને તકનિકી ક્ષેત્રે વિકાસ
ભારતનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રદાન- મહાસત્તાઓ સાથેના સંબધો- યુ.એસ.એ.અને રશિયા, પાડોશી રાષ્ટ્રો સાથેના સંબધો- પાકિસ્તાન, નેપાળ , ચીન, બાગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા વગેરે.
   
એકમ : ૧ પ્રકલ્પો અને પ્રવૃતિઓ
 
જૂથ ચાર્ચા ચર્ચાસભાનું આયોજન કરવું.
સ્વાતંત્ર્યવીરોનાં ચિત્રો, ફોટોગ્રાફસ વગેરેનું આલ્બમ તૈયાર કરવું.
સ્વાતંત્ર્ય- સંગ્રામની મુખ્ય ધટનાઓ અને તેના નામ- નિર્દેશ સાથેનો ભારતનો નકશો તૈયાર કરવો.
સ્વાતંત્ર્ય- સેનાનીઓની (શાળાઓની) મુલાકાત ગોઠવવી- વાર્તાલાપો ગોઠવવા.
સરદાર ગાંધી વીર સાવરકર દયાનંદ સરસ્વતી અંગેની ફિલ્મો દર્શાવવી
સ્વાતંત્ર્ય- સંગ્રામ સંબધિત સ્થળોની મુલાકત લેવી અને ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ ગોઠવવો.
સરદાર પટેલ, ગાંધીજી, ચંદ્રશેખર આઝાદ,વીરભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ વગેરેના પ્રેરક પ્રસંગોનું વાચન પ્રાર્થના સભાઓમાં કરવું.
વકતૃત્વ- નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરવું.
   
એકમ-૨ આધુનિક રાષ્ટ્રનું નિર્માણ
   
એકમ : ૨ અધ્યયન નીપજ
 
વિઘાર્થીઓ
 
  પ્રદેશની ભાષાને આધારે અને પ્રાદેશિક અપેક્ષાઓના સદર્ભમાં નવા રાજયોનું નિર્માણ સમજાવે.
  રાષ્ટ્રીય ચળવળ માટેના પ્રેરક અને બંધારણમાં સમાવિષ્ટ કરાયેલા આદર્શો અને સિદ્ધાંતોને ઓળખે.
  ભારતીય બંધારણના લક્ષણોને ઉપસાવે
  કેન્દ્ર, રાજય અને સ્થાનિક કક્ષાએ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રની કામગીરી તથા બંધારણ સમજાવે
  બંધારણમાં આપેલા મૂળભૂત હક (અધિકારો) સમજે.
  મૂળભૂત હક્કો (અધિકારી) ના રક્ષણ માટેનીં બંધારણીય જોગવાઈઓ સમજે
  વ્યકિતના જીવનમા તથા સમાજમાં મૂળભૂત ફરજો ચર્ચા કરે
  રાષ્ટ્રીય પ્રતીકોને આદર આપે આને ભારતની એકતા અને અંખડિતા જાળવી રાખવાની ઈચ્છા અને નિર્ધાર કેળવે.
  રાજનિતીના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ સમજે.
  અમલમાં મૂકવામાં આવેલા માર્ગદર્શક સિદ્ધાતો ઓળખે.
  લોકશાહીની તરફેણમાં દલીલ કરે
  લોકશાહીની સફળતા સ્વ-અનુશાસન, લોકોની સામેલગીરી તથા લોકમત ઉપર આધારિત છે. તેનું વિશ્લેષણ કરે.
  દૃઢ લોકમતના ધડતરમાં વિવિધ સંસ્થાઓ (માધ્યમો) ઓળખે
અભ્યાસક્રમના મુદ્દાઓ :
 
સ્વાતંત્ર્યોત્તર ભારતનો રાજકીય નકશો
 
  દેશી રજવાડાઓનું વિલીનીકરણ અને રાજયોની પુર્નરચના
  નવાં રાજયોની રચના તેમજ પ્રાદેશિક આકાંક્ષાઓ
ભારતના રાજબંધારણનું ધડતર
 
  બંધારણનુ મુખ અને તેના આધાર સ્તંભો- લોકશાહી, સમાજવાદ અને બિનસાંપ્રદાયિકતા
  રાજયબંધારણના મુખ્ય લક્ષણો- સરકારનાં ધટકો, તેમની કાર્યપદ્ધતિ, કેન્દ્રીય શાસનવ્યવસ્થા- રાજય અને સ્થાનિક કક્ષાએ
  મૂળભૂત અધકારી, મૂળભૂત ફરજો અને રાજનિતિના માર્ગદર્શક સિદ્ધાંતો
ભારતીય લોકશાહી
 
  તેની કાર્યપદ્ધતિ
  સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર
  જનમત
  ચૂંટણીઓ અને રાજકીય પક્ષો
  હિત ધરાવતા ં જૂથો
   
એકમઃ૨ પ્રકલ્પો અને પ્રવૃતિઓ
 
  પ્રાદેશિક હિતો પર નવાં રાજયોની રચનાના લાભાલાભ ઉપર ચર્ચાઓ યોજવી.
  વિવિધતામંા એકતા પર જૂથચર્ચા આયોજન
  ખોરાક, પોષાક અને ભાષાઓને અનુલક્ષીને વિવિધાતમાં એકતા ઉપર બહુરંગી વસ્ત્રપરિધાન સ્પર્ધા (ફ્રેન્સી ડ્રેસ સ્પર્ધા) યોજવી.
  વર્ગસમિતિની અને વર્ગપ્રતિનિધિઓની ગુપ્ત મતદાન દ્વારા ચૂંટણી યોજવી.
  ચૂટંણીની સમગ્ર પ્રક્રિયાની તાલીમ આપવી. (દા.ત. ઉમેદવારીપત્રો ભરવા , મતદાન-પ્રક્રિયા, પરિણામ માટે મતગણતરી વગેરે)
  નકશામાં ભારતમાં રાજયો દર્ર્શાેવે
   
એકમ-૩ : ભારત : ભૂમિ અને લોકો
 
એકમ ૩: અધ્યયન નીપજ
   
આ એકમના અભ્યાસ પછી વિઘાર્થી
 
  મુખ્ય ભૂમિસ્વરૂપો તથા ભૂસ્તરીય રચના, વિવિધ ખડકો તથથ ખનિજો અને જમીનના પ્રકારોનાં લક્ષણો સમજે છે.
  આબોહવાને અસર કરતાં વિવિધ પરિબળો ઓળખે છે. આપણાં દેસની આબોહવાનું વૈવિધ્ય અને પ્રજાજીવન ઉપર થતી તેની અસરો સમજે છે.
  સર્ર્વેે સાંકળી રાખવાનાં પરિબળ તરીકે મોનસૂન ચોમાસા (ઋતુ) મું મહત્વ સમજે છે
  રાષ્ટ્રની નદી- પ્રણાલિ વર્ણવે છે.અને માનવસમાજની ઉત્કાંતિમાં નદીઓનું યોગદાન સમજાવે છે.
  વનસ્પતિ તથા પ્રાણીસૃષ્ટિ વેવિધ્યનું સ્વરૂપ તથા તેમનું વિતરણ જાણે છે.
  રાષ્ટ્રના જીવ -વૈવિધ્યની જાળવણી જરૂરીયાત વિષે ચિંતિત છે.
  વસતીના વિતરણના અનિયમિત સ્વરૂપનું વિશ્લેષણ કરે છે. અને વસતીના વિરાટ કદ વિષે ચિંતિત છે.
  તેવા વિવિધ વ્યવસાયો વિષે ચર્ચા કરે છે. અને વસતીમાં થતા ફેરફાર માટેના પરિબળો સમજાવે છે
  રાષ્ટ્રના જીવ -વૈવિધ્યની જાળવણી જરૂરીયાત વિષે ચિંતિત છે.
અભ્યાસક્રમના મુદ્દાઓ :
 

ભારતઃ સ્થાન, ભૃપૃષ્ઠ, ભૂસ્તરીય રચના, મુખ્ય પ્રાકૃતિક એકમો, ખડકો અને ખનિજો, જમીનો અને તેનું વિતરણ અને માનવજીવન ઉપર તેનો પ્રભાવ.

 
આબોહવાને અસર કરતાં પરિબળોઃ મોસમી આબોહના, તેના લક્ષણો,, વરસાદ અને તાપમાનનુ વિતરણ, ઋતુઓ, આબોહવા અને માનવજીવન.
જલપરિવાહ :મુખ્ય નદીઓ અને તેની શાખાઓ, સરોવરો અને સમુદ્રો, અર્થતંત્રમાં નદીઓું યોગદાન, નદી પ્રદુષણ, નદી પ્રદુષણના ઉપાયો.
કુદરતી વનસ્પતિ વનસ્પતિના પ્રકાર, વિતરણ અને ઊંચાઈ પ્રમાણે વનસ્પતિમાં ફેરફારો , તેના સંરક્ષણની જરૂરીયાતો અને વિવિધ ઉપાયો.
વન્યજીવનઃમુખ્ય પ્રાણી જાતિઓ, તેમનુ વિતરણ,સંરક્ષણ માટેની જરૂરીયાત અને વિવિધ ઉપાયો
વસ્તીકદ, વિતરણ, વય અને જાતિ બંધારણ, વસ્તીમાં ફેરફારો માટે સ્થળાંતર, એક નિર્ણાયક પરબિળ તરીકે, સાક્ષરતા, સ્વાસ્થ્ય, વ્યાવસાયિક માળખું અને રાષ્ટ્રીય વસ્તી- નીતિ, ચોક્કસ જરૂરીયાતમા સદર્ર્ભમાં, વસ્તીના બિનઉત્પાદક અંગ તરીકે દેશનું યુવાધન, વસ્તીનું પ્રમાણ.
એકમ-૩ : પ્રકલ્પ- પ્રવૃતિઓ
 
  સર્વેક્ષણ : સ્થાનિક મુખ્ય ભૂમિ સ્વરૂપો અને સામાજિક જીવન ઉપર તેમની અસરો. અર્થાત પરિવહન સંદેશઆવ્વહાર અને વાસહતો આ પ્રવૃતિઓ સાથેનો ટૂંકો અહેવાલ તૈયાર કરો.
  નોંધ : નદી પ્રદુષણ, વરસાદી જલસંચય, જંગલોનો વિનાશ અને વૈશ્વિક તાપમાનમાં વધારો- જમીન ધોવાણ વગેરે મુદ્દાઓ પર આધારિત ગમે તે એક પ્રવૃતિ કરવી ફરજિયાત છે.
 
 
 
Visitors : Copyright © 2007-2008 Education Department. All Rights Reserved.

Developed By : Silver Touch Technologies Ltd.
Disclaimer