 |
વિઘાર્થીઓ
આધુનિક યુગ દરમિયાન વ્યાપક અસર કરનારાં
મહત્વનાં પરિબળો અને ધટનાઓ સમજે અને કદર
કરે. |
|
 |
ઔઘોગિક ક્રાંતિના શાસનના
સ્વરૂપને સમજે અને શાસનની અલગતાને ઓળખે. |
|
 |
ભારતમાં બિ્રટીશ શાસના
સ્વરૂપને સમજે અને શાસનની અલગતાને ઓળખે. |
|
 |
ઈ.સ. ૧૮૫૭ના અને અન્ય
જાણીતા સંગ્રામોનું મહત્વ સમજે. |
|
 |
બિ્રટીશ શાસન સામે ગાંધીજી
દ્વારા અપનાવાયેલ અહિંસક પદ્ધતિઓની કદર
કરે. |
|
 |
ભારતને દીર્ધ (લાંબા)
સમયના સંગ્રામ પછી પ્રાપ્ત થયેલા સ્વાતંત્ર્યનું
જતન કરવું જોઈએ તે સમજે અને તેણે પ્રસ્થાપિત
કરેલાં મૂલ્યોનું ગૌરવ અનુભવે. |
|
 |
સમાજના બધા વર્ગોએ સ્વાતંત્ર્ય
સંગ્રામમાં આપેલા યોગદાન અને બલિદાનની
કદર કરે. |
|
 |
ભગતસિંધ, મૌલાના આઝાદ,
નેતાજુ સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ,
જવાહરલાલ નહેરુ વગેરે અને સ્થાનિક નેતાઓ
જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓ સ્વાતંત્ર્ય
સંગ્રામમાં આપેલા યોગદાનને સમજે. |
|
 |
ભારત બહાર વિદેશમાં થયેલા
ક્રાંતિકારી અને રાષ્ટ્રીય ચળવળો અને
તેની અસરો સમજે. |